§ સર્વપક્ષીય બેઠકમાં કૉંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલનું સરકારને સમર્થન
નવી દિલ્હી, તા. 8 : ભારતીય સેનાના શક્તિશાળી
હુમલાથી પાકિસ્તાનમાં રઘવાટ વચ્ચે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે સ્પષ્ટ
શબ્દોમાં કહી દીધું હતું કે, `ઓપરેશન સિંદૂર' હજુ જારી છે. નવ આતંકવાદી અડ્ડા નષ્ટ
કર્યા પછીયે આ ઓપરેશન રોકાયું નથી. દિલ્હીના સંસદ એનેક્સીમાં આજે બોલાવાયેલી સર્વપક્ષીય
બેઠક દરમ્યાન.....