• સોમવાર, 16 માર્ચ, 2026

ભારતીય જહાજોને હોર્મુઝમાં નૌસેનાની અભેદ્ય સુરક્ષા

શિવાલિક અને નંદાદેવી જહાજ સલામત રીતે ભારત રવાના

નવીદિલ્હી, તા.15 : ઈરાન અને અમેરિકા, ઈઝરાયલ વચ્ચે ભીષણ જંગમાં વધી રહેલા તનાવ છતાં ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પ હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતીય જહાજોને સુરક્ષિત પાર કરાવ્યા હતા. દુનિયાના મોટાભાગના દેશના જહાજો હોર્મુઝના સાંકડા સમુદ્રી માર્ગમાં હુમલા અને નાકાબંધીના ભયથી અટવાયેલા છે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ