જયરામ રમેશ, શક્તિસિંહ સહિત નેતાઓની માગ; નવું ટ્રસ્ટ રચો : વડા પ્રધાન મોદી દેશની માફી માગે
નવી દિલ્હી, તા. 8 : અયોધ્યાનાં રામમંદિરમાં ચડાવા ચોરીના મામલે રાજકીય ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે બુધવારે રામમંદિર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. સાથોસાથ આ પ્રકરણ પર.....