• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

કાશ્મીરમાં બચ્યો માત્ર એક જ લોકલ આતંકવાદી

શ્રમિકોની હત્યા પાછળ મોહમ્મદ લતીફ ભટનો હાથ હોવાની આશંકા

શ્રીનગર, તા. 3 : જમ્મુ કાશ્મીરમાં 10 દિવસની અંદર બે જગ્યાએ આતંકવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. જેમાં સુરક્ષા દળનો એક જવાન અને છત્તીસગઢના રહેવાસી બે પ્રવાસી શ્રમિક સામેલ છે. શ્રમિકો કુલગામમાં ઈંટોની ભઠ્ઠીમાં કામ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ