• બુધવાર, 16 જુલાઈ, 2025

નબળી નિકાસ અને નફા બુકિંગથી પામતેલ વાયદો તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે આગલા દિવસનો સુધારો ધોવાઈ ગયો હતો.  સતત બે દિવસના વધારા પછી આજે નફા બુકિંગ અને નિકાસના નબળા આંકડાને કારણે વાયદો 2 ટકા જેટલો તૂટયો.....

ઇ-પેપરના નવા શુલ્ક