બૅન્કે પોતે બનાવેલા નિયમ મુજબ ખાતું ઇન-અૉપરેટિવ હોય તો અગાઉથી એની જાણકારી આપવી જરૂરી છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : બૅન્ક ખાતામાં પૂરતા પ્રમાણમાં રકમ નહીં હોય અથવા ખાતેદારની સહીમાં ખામી હોય ત્યારે ચેક બાઉન્સ થતા ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. એજ પ્રમાણે ઘણા સમયથી બૅન્ક ખાતામાં કોઈ લેવડદેવડ નહીં થતા આવા ખાતેને નિક્રિય અર્થાત્ ઇન-અૉપરેટીવ....