• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

કડોમપામાં મનસે દ્વારા શિવસેનાને ટેકાને પગલે ઉદ્ધવ અને રાજમાં વિખવાદની વકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મુંબઈમાં મેયરપદ કોના ભાગે આવશે એ અંગે અટકળો ચાલુ છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં મનસેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને ટેકો આપ્યો છે તેથી ઠાકરે બંધુઓમાં અંતર વધે.....