• મંગળવાર, 24 માર્ચ, 2026

અખાતી યુદ્ધમાં ઍર ઇન્ડિયાની 2500 ફ્લાઈટ રદ

મુંબઈ, તા. 23 : યુદ્ધને લીધે ઍર ઇન્ડિયાએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં પશ્ચિમ એશિયાની આશરે 2500 ફ્લાઈટ રદ કરી છે. વર્તમાનમાં પશ્ચિમ એશિયામાં ઍર ઇન્ડિયાની નોર્મલ ટાઈમટેબલની ફક્ત 30 ટકા ફ્લાઈટ ઉડાન ભરી......