• સોમવાર, 18 મે, 2026

ચાર વર્ષમાં ઉદ્ધવની હાજરી ફક્ત 31 ટકા, મિટકરી અને રાઠોડની સહુથી વધુ હાજરી

વિધાન પરિષદમાં વર્ષ 2024થી બે સભ્યો ત્રણ સત્રમાં ગેરહાજર

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ છેલ્લાં ચાર વર્ષમાં વિધાન પરિષદની 133માંથી 42 બેઠકોમાં હાજરી આપી હતી. શિવસેનાનાં ભાવના ગવળી અને રાષ્ટ્રવાદીના રામરાજે નાઇક નિમ્બાળકરે.......

ઇ-પેપરના નવા શુલ્ક