મધ્યસ્થતા અદાલતની રચના જ ગેરકાયદેસર, તેના ફેંસલાનું શું ઉપજણ ?
નવી દિલ્હી,તા.17 : સિંધુ જળ સંધિ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તનાવ વધી ગયો છે. આ મુદ્દે હેગ સ્થિત તથાકથિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતનાં નવા ફેંસલાને ભારતે સદંતર ફગાવી......