• બુધવાર, 20 મે, 2026

પુણેમાં નજીવા ઝગડામાં કોમી તણાવ

મધરાતે પોલીસ ઉપર પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં

પુણે, તા.19 (પીટીઆઇ) : બે તરૂણ વચ્ચે નજીવી બાબતે થયેલા વિવાદે પુણેમાં મોટું સ્વરૂપ લેતા સોમવારે મધરાતે બે સમૂદાયના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી અને ટોળાંએ તણાવ ખતમ કરવા આવેલી પોલીસ ઉપર.......