• બુધવાર, 20 મે, 2026

ઈન્ડોનેશિયાનાં નિકાસ નિયંત્રણની ચર્ચાથી પામતેલ વાયદો વધ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.19 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે વધારો થયો હતો. ઈન્ડોનેશિયા નિકાસને કડક બનાવશે તેવી ચર્ચાને લીધે પૂરવઠાનું જોખમ ઉભુ થવાની શક્યતાએ વાયદો ઉંચકાયો હતો. મલેશિયન પામતેલનો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 53 રીંગીટ......