• બુધવાર, 20 મે, 2026

સગીરાના બળાત્કારીને મૃત્યુદંડની સજા આપો : ડૉ. નીલમ ગોરે

કલ્યાણની 14 વર્ષની કિશોરીની ઘટના

થાણે, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં કલ્યાણ રેલવે સ્ટેશન પાસે 14 વર્ષની કિશોરી પર બળાત્કાર માટે પકડાયેલા આરોપી - સૌરભ સંતોષ સોનાવણે (21)ને મૃત્યુદંડની સજા થાય તે માટે માગણી.....