• મંગળવાર, 02 જૂન, 2026

વિધાન પરિષદની ચૂંટણી માટે લાખાણી સહિત 40 જણે ઉમેદવારીપત્રો ભર્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની 17 બેઠકો માટે આવતી 18મી જૂને યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે નાગપુરના ઉદ્યોગપતિ અરુણ લાખાણી સહિત 40 જણે ઉમેદવારીપત્રો....