• મંગળવાર, 02 જૂન, 2026

હિંદુ યુવકની હત્યા મામલે યોગી આદિત્યનાથની ચેતવણી

જો કોઈ પોતાનાં નાલાયક સંતાનોને સમજાવી શકતાં નથી તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે

બિજનૌર, તા. 1 : ગાઝિયાબાદના ખોડામાં બકરી ઈદના દિવસે કિશોર સૂર્યા ચૌહાણની મોટર સાઈકલ હાંકવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં હત્યાના મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બિજનૌરમાં એક......