મંદિર મહાસંઘ અને વારકરી સંગઠનની ચેતવણી
પંઢરપુર, તા. 18 : પંઢરપુરમાં હિંદુઓના આરાધ્ય દૈવત એવા `સ્વયંભૂ' શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મૂર્તિ પર પુરાતત્વ વિભાગ દ્વારા 23 અને 24 જૂને પ્રસ્તાવિત રાસાયણિક વજ્રલેપન પ્રક્રિયાનો વારકરી સંપ્રદાય અને મહારાષ્ટ્ર મંદિર.....