હાથમાં સલાઈન હોવા છતાં અૉનલાઈન બેઠક કરી જરૂરી આદેશ આપ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદે રાજ્યમાં ઈમર્જન્સી સ્થિતિ ઉભી થાય ત્યારે ગણતરીના સમયે ઘટનાસ્થળે પહોંચવા માટે જાણીતા છે. જો કે છાતીમાં બળતરા અને ગળામાં ઈન્ફેક્શન......