ભીવંડીમાં ચોમાસામાં ઈમારત તૂટવાનો સિલસિલો કાયમ
મુખ્ય
પ્રધાનનો તમામ જોખમી ઈમારત ખાલી કરવાનો આદેશ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : થાણે જિલ્લાના ભીવંડીમાં ચાર માળની એક બિલ્ડિંગ આજે સવારે તૂટી પડી હતી, જેમાં નવ લોકોના જીવ ગયા હતા. બાલાજી નગરમાં આવેલી કોહીનૂર નામની ઈમારત ગુરુવારે રાત્રે 11.20 વાગ્યે પત્તાના......