• બુધવાર, 29 એપ્રિલ, 2026

અક્ષય કુમારની `વેડાત મરાઠે વીર દૌડલે સાત' ડબ્બાબંધ

2022માં અક્ષય કુમારની ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતની ઘોષણા કરાઈ હતી. આ ફિલ્મમાં અક્ષય છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળવાનો હતો. આથી ચાહકો અક્ષયને જોવા આતુર હતા. પણ મહેશ માંજરેકરના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ