• બુધવાર, 29 એપ્રિલ, 2026

અનુસૂચિત જાતિઓના અનામતમાં પેટા-વર્ગીકરણ સામે નવબૌદ્ધ સમાજનો વિરોધ

મુંબઈ, તા. 28 : અનુસૂચિત જાતિઓ માટેના 13 ટકા આરક્ષણનું અ, બ, ક, ડ એમ પેટાવર્ગીકરણ કરવાનો નવબૌદ્ધ સમાજ શરૂઆતથી જ વિરોધ કરી રહ્યો છે. હવે ચર્મકાર અને હોલા સમાજે પણ આ સબક્લાસિફેકેશનનો વિરોધ ર્ક્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ