ઠાકરેબંધુએ ભગવા ગાર્ડ તહેનાત કરવા વિશે જણાવ્યું
મુંબઈ, તા.
15 : મતદાર યાદીમાં બે વખત નામ હોય એવા લોકોને ચૂંટણી વખતે પકડવા માટે ઠાકરેબંધુએ
2000 ભગવા ગાર્ડ તહેનાત કર્યા હતા. આ ભગવા ગાર્ડે ભાજપના વિધાનસભ્યો અને પોલીસ સાથે
ઝઘડો કર્યો હોવાનું ધ્યાનમાં આવતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરતાં
જણાવ્યું હતું કે મુંબઈમાં જે લોકે દહેશત….