• સોમવાર, 01 જૂન, 2026

13 જૂનથી મહારાષ્ટ્રના વેપારીઓનું આંદોલન

યુઝર્સ ચાર્જિસ કાનૂન રદ્દ ન થાય તો 

નવો એપીએમસી કાયદો લાવી પારંપારિક વેપાર વ્યવસ્થા ટકાવી રાખવાની માગણી 

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ, તા. 31 : પૂણે મંડીમાં એક ટકા યુઝર્સ ચાર્જ લગાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે રોષે ભરાયેલા વેપારીઓઐ આજે આ કાયદાનો વિરોધ કરીને તેને તાકિદે રદ્દ કરવાની માગણી કરી છે. જો સરકાર આ મુદ્દે ગંભીર ન.....