પ્રતિમા પડી જતાં બે કાર્યકરોનાં મૃત્યુ અને પાંચને ઇજા
મુંબઈ, તા. 15 : ગણેશોત્સવ અગાઉ પંડાળ સુધી લઇ જતી વખતે તાતિંગ પ્રતિમા પડી જતાં ગણેશ મંડળના બે કાર્યકરનાં મૃત્યુ અને પાંચ કાર્યકર્તા ઘાયલ થયા બાદ આ વખતે ભુલેશ્વરચા રાજા મંડળ સાદાઇથી ગણેશોત્સવ ઊજવી....