• રવિવાર, 18 મે, 2025

ઈમર્જન્સી પાવરના ઉપયોગની છૂટ : ગૃહ મંત્રાલયનો રાજ્યોને નિર્દેશ

§  કૃષિપ્રધાન શિવરાજસિંહ અને આરોગ્ય પ્રધાન નડ્ડાએ વિભાગોની સમીક્ષા કરી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હુમલો કરતા ભારતીય રક્ષા પ્રણાલીએ તાકીદે તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા. જ્યારે પલટવારમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દેવામાં આવી છે. બન્ને દેશ વચ્ચે વર્તમાન સમયે સંઘર્ષની સ્થિતિ બની છે ત્યારે ગૃહ મંત્રાલયે તમામ.....