નવી દિલ્હી, તા.19 : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવા ભારત સરકારે આદરેલાં ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા 110 ભારતીય છાત્ર સુરક્ષિત પાછા પહોંચી આવ્યા છે. દિલ્હી પહોંચ્યા પછી છાત્રોએ કહ્યું હતું કે, ઈરાનમાં હાલત દિવસો દિવસ ખરાબ....