તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન ટ્રેનના એસી કોચમાં અચાનક આગ લાગી : જાનહાનિ ટળી
નવી દિલ્હી, તા. 17 : તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં રવિવારે સવારે એક એસી કોચમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ બનાવ મધ્ય પ્રદેશના રતલામ જીલ્લામાં બન્યો.....