તોફાની પવન, વરસાદથી કરુણ દુર્ઘટના : સહાયક ઈજનેર ફરજમોકૂફ
લખનઉ, તા. 29 : ઉત્તરપ્રદેશના હજારપુરમાં બેતવા નદી પર નિર્માણાધીન પુલ મોડી રાત્રે બે વાગ્યે ધસી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં છ મજૂરનાં કરુણ મોત થયાં હતાં. એસડીઆરએફના જવાનોએ કાટમાળમાં ફસાયેલા.....