• ગુરુવાર, 09 જુલાઈ, 2026

નિજ્જરની હત્યામાં ભારતનો હાથ નહીં : કૅનેડાનો સ્વીકાર

અમેરિકા, કૅનેડા અને યુરોપની એજન્સીઓએ બિશ્નોઈ, બરાડ અને ભગવાનપુરિયા ગૅંગ ઉપર સકંજો કસ્યો : 24ની ધરપકડ

નવી દિલ્હી, તા. 8 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાના મામલે ભારત સામે પાયાવિહોણા આરોપ મૂકનારા કેનેડાને હવે હકીકત સ્વીકારવી પડી છે. કેનેડીયન પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 20233માં થયેલી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ