અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી બાદ મુંબઈના બિઝનેસમૅનનું સૂચન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ આપેલા દાનની ચોરી થવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે ધાર્મિક સ્થળોમાં અપાતા દાનના દુરુપયોગની શંકા ઉભી થઈ રહી છે. દાનનો હિસાબ રાખવા માટે.....