• શુક્રવાર, 17 જુલાઈ, 2026

પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ; એક ભક્તનું મોત

યાત્રાના રૂટ પર ઊમટી પડેલા 10 લાખથી વધુ ભક્તોની ભીડમાં ધક્કામુક્કીથી અરાજકતા ફેલાઇ

પુરી, તા. 16 : ઓરિસ્સામાં ગુરુવારે પુરીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમ્યાન લાખો ભક્તોની ભીડ જમા થતાં અચાનક ભારે ભાગદોડ મચી ગઇ હતી, જેમાં એક ભક્તનું મોત થઇ ગયું હતું, તો મોટી સંખ્યામાં ભક્તો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ