નવી દિલ્હી, તા. 12 : બંગાળમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં મચેલી નાસભાગ વચ્ચે મમતા દીદીના 19 સાંસદો પાર્ટી છોડી રહ્યાના અહેવાલો અને યાદી વચ્ચે રવિવારે બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી દિલ્હી આવી રહ્યા છે. તેઓ વિદ્રોહી સાંસદોને મળશે એવી અટકળો વચ્ચે આ સાંસદોએ લોકસભાના અધ્યક્ષને પત્ર પાઠવીને....