• શનિવાર, 17 મે, 2025

મહારાષ્ટ્રમાં અકસ્માતગ્રસ્તોને મળશે રૂા. એક લાખ સુધીની કૅશલેસ સારવાર

હૉસ્પિટલોમાં બિછાનાની ઉપલબ્ધતા-ફરિયાદ માટે સ્વતંત્ર ઍપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પૅનલમાં સામેલ અને અન્ય ઈમર્જન્સી હૉસ્પિટલોમાં અકસ્માતગ્રસ્ત દર્દીઓને રૂા. એક લાખ સુધી કૅશલેસ સારવારની સુવિધા આપવાનો નિર્ણય આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરની અધ્યક્ષતા હેઠળ પાર પડેલી સમીક્ષા બેઠકમાં....