વધુ ત્રણ મોત સાથે કુલ મરણાંક 68 પર પહોંચ્યો
નવી દિલ્હી, તા. 10 : કોરોના મધ્યપ્રદેશ
અને ઉત્તરપ્રદેશ સહિત દેશના 27 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ નોંધાતાં 6815 લોકો કોરોના સામે લડી રહ્યા છે, તો
5422 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. આમ જાન્યુઆરીથી અત્યાર
સુધી 68 જણે.....