અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાં છેલ્લા
કેટલાક દિવસથી વિવાદાસ્પદ વિધાનોને કારણે રાજ્ય સરકાર સમક્ષ મૂંઝવણભરી સ્થિતિ ઊભી કરનારા
પ્રધાનો-કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે, સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટ અને
રોજગાર ગૅરન્ટી યોજનાના પ્રધાન ભરત ગોગાવલેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખખડાવ્યા
હોવાનું.....