• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

ભારત-યુકે વેપાર કરારને પગલે ટાયરની નિકાસને વેગ મળશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : અૉટોમોટિવ ટાયર મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન (એટીએમએ)ના જણાવ્યા મુજબ ભારત અને યુકે વચ્ચે જે વેપાર કરાર થયા છે એને કારણે ટાયરની નિકાસને વેગ મળશે. આ કરાર મુજબ ટાયર અને રબર પ્રોડક્ટસની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ