સપ્ટેમ્બર, 2008માં છનાં મૃત્યુ અને 100થી વધુ ઘવાયા હતા
મુંબઈ, તા. 30 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલાં છ જણનાં મૃત્યુ અને 100 કરતાં વધારે જણને ઘાયલ કરનારા બૉમ્બધડાકા અંગેના કેસનો ચુકાદો અદાલત ગુરુવારે આપે એવી વકી છે. આ પ્રકરણના સાત.....