• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ગોરેગાંવ-સીએસએમટી ટ્રેન સેવાઓ ત્રણ મહિના માટે સ્થગિત થઈ શકે

મુંબઈ, તા. 10 : મુંબઈના પશ્ચિમ રેલવે કૉરિડોર પર ઉપનગરીય ટ્રેનસેવાઓમાં મોટો વિક્ષેપ પડવાની શક્યતા છે, કારણ કે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇનનાં બાંધકામને કારણે ગોરેગાંવ-સીએસએમટી લોકલ ટ્રેનો લગભગ ત્રણ.....