• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

મંદિરના પૂજારીઓની આજીવિકાની નીતિ બનાવાશે

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રનાં વિવિધ મંદિરોમાં પેઢીઓથી સેવા આપનારા પરંપરાગત પૂજારીઓને હવે આજીવિકાની બાંયધરી મળવાની છે. તેમના સન્માન અને આજીવિકાની ખાતરી આપતી સર્વસમાવેશક રાજ્યસ્તરીય નીતિ વહેલી.....