• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ઠાણેમાં દહેશત ફેલાવવાના ઇરાદાથી સરાફા વેપારી પર હુમલો

મુંબઈ, તા. 13 : ઠાણેમાં વારંવાર ગુંડાઓ દ્વારા દહેશત ફેલાવવાના ઉદ્દેશથી હુમલાઓ કરવામાં આવે છે. આ વખતે તેનો ભોગ ઠાણે શહેરના ઘોડબંદર રોડ સ્થિત બ્રહ્માંડ સર્કલ પાસે આવેલ આઝાદ નગરમાં, રીજન્સી હાઈટ્સ સામે....