મૂર્તિકારો પીઓપી મૂર્તિ બનાવવાનું કેમ બંધ કરતા નથી : હાઈ કોર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ગત વર્ષની જેમ આ વખતે પણ છ ફૂટ કરતાં ઊંચી પ્લાસ્ટર અૉફ પેરિસની મૂર્તિનું કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવાની પરવાનગી આપવાની નીતિ યથાવત રાખવામાં આવે તો કુદરતી જળસ્રોતોને.....