• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

વર્ષે રૂા. 10 કરોડ કમાવી આપતા લતા મંગેશકર અૉડિટોરિયમના એસી બંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મીરા-ભાયંદરવાસીઓ માટે રૂા. 200 કરોડના ખર્ચે ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર નાટયગૃહ મીરા રોડમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર બનાવવામાં આવ્યું છે. આ અૉડિટોરિયમનું સંચાલન મીરા-ભાયંદર પાલિકા દ્વારા કરવામાં આવે છે, જેમાં અનેક ખામીઓ આવવાથી લોકોને આ નાટયગૃહનો લાભ નથી મળી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ