નિયામી, તા.30 : નાઈજરમાં વિદ્રોહી સૈનિકોએ રાજધાની નિયામીમાં એરપોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન ઉપર હુમલો બોલાવી દીધો હતો. કલાકો સુધી ચાલેલા ગોળીબાર અને વિસ્ફોટો વચ્ચે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન સરકારી ટીવી ચેનલ અને રેડિયોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું...
નિયામી, તા.30 : નાઈજરમાં વિદ્રોહી સૈનિકોએ રાજધાની નિયામીમાં એરપોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન ઉપર હુમલો બોલાવી દીધો હતો. કલાકો સુધી ચાલેલા ગોળીબાર અને વિસ્ફોટો વચ્ચે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન સરકારી ટીવી ચેનલ અને રેડિયોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું...