• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

પર્યુષણમાં પાંચ દિવસ કતલખાનાં બંધ કરો

ભાજપ મુંબઈ મહિલા મોરચાના સેક્રેટરીની મેયરને પત્ર લખી માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વની આજથી શરૂઆત થઈ છે ત્યારે અહિંસાના પર્વમાં 10થી 15 સપ્ટેમ્બર એટલે કે પર્યુષણના છેલ્લા પાંચ દિવસ મુંબઈના કતલખાના બંધ રાખવાની માગણી ભાજપ મુંબઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક