• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

રેલવેનો વધુ એક નિયમ બદલાયો : રિફંડ માટે ટિકિટ રદ કરવાની સમયસીમા બદલી

નવી દિલ્હી, તા. 21 : ભારતીય રેલવેએ નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જે અનુસાર હવે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ અને અમૃત ભારત 2 ટ્રેનના યાત્રી જો નિર્ધારિત પ્રસ્થાન સમયથી આઠ કલાક અગાઉ, પોતાની કંફર્મ ટિકિટ.....