• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભારતે રાજદ્વારી પરિવારોને બાંગ્લાદેશથી પરત બોલાવ્યા

નવી દિલ્હી, તા.21 : ભારતે બાંગ્લાદેશને નોન-ફેમિલી સ્ટેશન જાહેર કર્યું છે. જેનો અર્થ છે કે ત્યાં તહેનાત ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓને હવે તેમના પરિવારો (જીવનસાથી અથવા બાળકો) પોતાની સાથે રાખવાની.....