• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મણિપુરમાં મૈતેઈ યુવકની હત્યા

ઉગ્રવાદીઓ સામે માગતો રહ્યો જીવનની ભીખ

નવી દિલ્હી, તા. 22 : મણિપુરમાં એક 28 વર્ષના મૈતેઈ યુવક મયાંગલામબમ ઋષિકાંત સિંહની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવક પોતાના જીવ માટે ભીખ માગતો રહ્યો હતો પણ ઉગ્રવાદીઓએ એકે47 સીરીઝની અસોલ્ટ.....