ભારતની વૉટર સ્ટ્રાઈકની પાકિસ્તાન ઉપર અસર : વૈશ્વિક સંગઠનો સામે વલખાં
નવી દિલ્હી, તા. 1 :
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન
સાથેની સિંધૂ જળ સમજૂતી રદ કરી દીધી હતી. આ સંધિ રદ થયા બાદ ભારત પોતાના હિસ્સાના પાણીનો
ઉપયોગ વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. ભારત નવી જળવિદ્યુત પરિયોજના આગળ વધારી રહ્યું....