અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં
વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં સ્વ-ગણના આજથી શરૂ થઈ છે તે 15મી મે સુધી ચાલશે. ઘર-યાદી અને ઘર ગણતરીનું કામ 16મી
મેથી 14મી જૂન સુધી કરવામાં આવશે એમ રાજ્યના ચીફ પ્રિન્સિપલ સેશન્સ અૉફિસર ડૉ. નિરૂપમા
ડાંગેએ જણાવ્યું છે. ડૉ. ડાંગેએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગઈકાલે....