• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ભારતે પાકિસ્તાની દૂતાવાસની બહારથી સુરક્ષા ઘેરો હટાવ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો તણાવ

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી હટયા હતા બેરિકેડ્સ

નવી દિલ્હી, તા. 20 : ભારતે પાકિસ્તાન સામે એક મોટી કાર્યવાહી કરી છે. જેના હેઠળ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનથી બહારી સુરક્ષા ઘેરો હટાવી દેવાયો છે. ડિપ્લોમેટિક પરિસરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા ટ્રાફિક બેરિકેડસ અને કોંક્રિટના......