• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

પાત્ર ઉત્પાદકો અને આયાતકારોને માર્ચથી કસ્ટમ્સ ડયૂટી ભરવામાં 30 દિવસની રાહત મળશે

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : કેન્દ્રના મહેસૂલ વિભાગે પાત્ર ઉત્પાદકો અને આયાતકારોને 30 દિવસ માટે જકાતની ચુકવણીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ માર્ચ મહિનાથી.....